patti

જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગર આપનું સ્વાગત કરે છે. આ બ્લોગ નિયમિત પણે જોતા રહો - Go Green,Go Paperless. બધા વહીવટી ફોર્મ્સ અને શિષ્યવૃત્તિની માહિતી અલગથી મેનુમાં (હોમ પેજ પર) અપલોડ થઇ ગયેલ છે.

Tuesday 29 January 2019

શહીદ દિન નિમિત્તે મૌન પાળવા શહીદ વીરોના બલીદાનને ઉચિત ગૌરવપૂર્ણ કાર્યવાહી કરવા બાબત.- અહીં ક્લિક કરો


તા.૩૦મી જાન્યુઆરી,૨૦૧૯નાં દિવસે ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં શહીદોની સ્મૃતિમાં આપની શાળામાં સવારનાં ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવા જણાવવામાં આવે છે.


No comments:

Post a Comment